શેરબજારની વધઘટ જોઈને લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાના રોકાણને રિડીમ કરવાનું એટલે કે પૈસા વિડ્રો કરી લેવાનું વિચારતા હોય છે… પરંતુ તે કેટલું યોગ્ય છે? ક્યારે મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરવા જોઈએ અને ક્યારે નહીં આવો જાણીએ..
શેરબજારની વધઘટ જોઈને લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાના રોકાણને રિડીમ કરવાનું એટલે કે પૈસા વિડ્રો કરી લેવાનું વિચારતા હોય છે… પરંતુ તે કેટલું યોગ્ય છે? ક્યારે મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરવા જોઈએ અને ક્યારે નહીં આવો જાણીએ..
શેરબજારની વધઘટ જોઈને લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાના રોકાણને રિડીમ કરવાનું એટલે કે પૈસા વિડ્રો કરી લેવાનું વિચારતા હોય છે… પરંતુ તે કેટલું યોગ્ય છે? ક્યારે મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરવા જોઈએ અને ક્યારે નહીં આવો જાણીએ..
મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે...એટલે જએયુએમ કુલ મળીને લગભગ 47 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે... લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો વિશ્વાસ છે. અને આ વિશ્વાસને કારણે જ ઘણા લોકો તેમાં રોકાણ કરીને ભૂલી જાય છે. પરંતુ તે યોગ્ય નથી
મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે...એટલે જએયુએમ કુલ મળીને લગભગ 47 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે... લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો વિશ્વાસ છે. અને આ વિશ્વાસને કારણે જ ઘણા લોકો તેમાં રોકાણ કરીને ભૂલી જાય છે. પરંતુ તે યોગ્ય નથી
મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે...એટલે જએયુએમ કુલ મળીને લગભગ 47 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે... લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો વિશ્વાસ છે. અને આ વિશ્વાસને કારણે જ ઘણા લોકો તેમાં રોકાણ કરીને ભૂલી જાય છે. પરંતુ તે યોગ્ય નથી
ઓવર ડાયવર્સિફિકેશનનો સૌથી પહેલો સંકેત ત્યારે મળે છે જ્યારે તમને એ ખબર ન પડે કે તમારા રોકાણમાં ચાલી શું રહ્યું છે.
ઓવર ડાયવર્સિફિકેશનનો સૌથી પહેલો સંકેત ત્યારે મળે છે જ્યારે તમને એ ખબર ન પડે કે તમારા રોકાણમાં ચાલી શું રહ્યું છે.
ઓવર ડાયવર્સિફિકેશનનો સૌથી પહેલો સંકેત ત્યારે મળે છે જ્યારે તમને એ ખબર ન પડે કે તમારા રોકાણમાં ચાલી શું રહ્યું છે.
ભારતમાં સામાન્ય રીતે લોકો ફંડ પર ભરોસો કરે છે. મેનેજર કોણ છે તેના પર મોટાભાગે ધ્યાન નથી આપતા. મેનેજર બદલવાથી તમારા રિટર્ન પર પણ અસર પડી શકે છે